ધ્યાન : અભ્યન્તર તપ
ધ્યાન : અભ્યન્તર તપ પરિષહ સહનાદિક પરકારા, એ સબ હૈ વ્યવહારા; નિશ્ચય નિજગુણ ઠરણ ઉદારા, લહ ત ઉત્તમ ભવપારા..- પૂ. પદ્મવિજયજી મહારાજ પરિષહોને સહન કરવા તે વ્યવહાર સાધના છે. નિજગુણોમાં સ્થિરતા પ્રાપ્ત [...]
ધ્યાન : અભ્યન્તર તપ પરિષહ સહનાદિક પરકારા, એ સબ હૈ વ્યવહારા; નિશ્ચય નિજગુણ ઠરણ ઉદારા, લહ ત ઉત્તમ ભવપારા..- પૂ. પદ્મવિજયજી મહારાજ પરિષહોને સહન કરવા તે વ્યવહાર સાધના છે. નિજગુણોમાં સ્થિરતા પ્રાપ્ત [...]
ધ્યાનના પ્રકારો આપે આપ વિચારતાં, મન પામે વિસરામ; રસાસ્વાદ સુખ ઊપજે, અનુભવ તાકો નામ… આતમ અનુભવ તીર સે, મીટે મોહ અંધાર; આપ રૂપમેં ઝળહળે, નહિ તસ અંત ઓ’પાર… – અધ્યાત્મ બાવની (પૂ. [...]
રત્નત્રયીની સાધના सीसं जहा सरीरस्स, जहा मूलं दुमस्स य। सव्वस्स साधुधम्मस्स, तहा झाणं विधीयते ।।14।। – ઈસિભાસિયાઈં (અર્હત્ દગભાલ) જેવી રીતે શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ મસ્તક છે, જેવી રીતે [...]
ભાગવતી સાધનાનું લક્ષ્યાંક : સ્વાનુભૂતિ આધાર સૂત્ર भदन्त! द्वादशाङ्गस्य, किं सारमिति कथ्यताम्। सूरिः प्रोवाच सारोऽत्र, ध्यानयोगः सुनिर्मलः।। मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्क्रिया। मुनीनां [...]